જામનગર ખાતે સસ્તા અનાજની દુકાન પર N.F.S.A ના કાર્ડ ધારકોને વિના મૂલ્યે અન્ન વિતરણ કરવામાં આવ્યું
જામનગર, જામનગર ખાતે આવેલ સાધના કોલોનીમાં શારદાબેન ખીમજીભાઈ વિંઝુડા ની સસ્તા અનાજની દુકાન નંબર JMC 68/4 મા ગુજરાત સરકાર દ્વારા વિના મૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવે છે, જે N.F.S.A ના કાર્ડ ધારક ૭૫૧ છે, આજે ગ્રાહકો માં થી ૩૦૦ ગ્રાહકોએ સરકાર તરફથી લાભ મેળવેલ છે. આ વિનામૂલ્યે રાશન તારીખ ૧૫-૦૬-૨૦૨૦ થી ૨૪-૦૬-૨૦૨૦ સુધી રાશન વિતરણ કરવામાં આવશે. વધુમાં કોરોનની વૈશ્વિક મહામારી કારણે ગુજરાત સરકાર દ્વારા સતત ત્રીજી વાર વિનામૂલ્યે રાશન પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ વ્યક્તિદિઠ આપવામાં આવે છે જેમાં ઘઉં ૩.૫ કિલો, ચોખા … Continue reading જામનગર ખાતે સસ્તા અનાજની દુકાન પર N.F.S.A ના કાર્ડ ધારકોને વિના મૂલ્યે અન્ન વિતરણ કરવામાં આવ્યું
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed